ઇનોવેશન ફેર , 1-2 ફેબ્રુઆરી ૨૦૧૮
GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર આયોજિત ઇનોવેશન ફેર - ૨૦૧૮ માં શાહપુર શાળા દ્વારા ડીઝીટલ પુસ્તકાલય ઇનોવેશન રજુ કરવામાં આવ્યું. જેમાં ગાંધીનગર સમાચારના તંત્રીશ્રી કૃષ્ણકાંત જહાં સાહેબ, GCERT ના નિયામક શ્રી ડો.ટી.એસ.જોશી સાહેબ , DIET પ્રાચાર્ય શ્રી પટેલ સાહેબ તથા અન્ય મહાનુભાવો એ મુલાકાત લીધી.
GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર આયોજિત ઇનોવેશન ફેર - ૨૦૧૮ માં શાહપુર શાળા દ્વારા ડીઝીટલ પુસ્તકાલય ઇનોવેશન રજુ કરવામાં આવ્યું. જેમાં ગાંધીનગર સમાચારના તંત્રીશ્રી કૃષ્ણકાંત જહાં સાહેબ, GCERT ના નિયામક શ્રી ડો.ટી.એસ.જોશી સાહેબ , DIET પ્રાચાર્ય શ્રી પટેલ સાહેબ તથા અન્ય મહાનુભાવો એ મુલાકાત લીધી.