Sunday, November 11, 2012

ધનતેરસ, ખરીદી અને પૂજા માટે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત


આજે ધનતેરસના શુભ પર્વ પર ધન, ઐશ્વર્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે શુભ મુહૂર્તમાં કાર્ય કરવા આવશ્યક છે. શુભ મુહૂર્તમાં પૂજા અને ખરીદી કરવા માટે તથા દરેક કાર્ય સફળ કરવા માટે જાણીએ ચોઘડિયાં..

શુભ- (સવારે 10:50 થી બપોરે 12:20 સુધી)
મૂર્તિઓ , પૂજન સામગ્રી, સૌંદર્ય સામગ્રી, નવા વસ્ત્રો, વાસણો વગેરે
ચલ- (બપોરે 02:20 થી 03:50 સુધી)
વાહન, મશીનો, ગેસ, ટીવી, મ્યુઝિક સિસ્ટમ, મોબાઈલ , ઘડિયાળ
લાભ- (બપોરે 03:50 થી 05:20 સુધી)
સોનું, ચાંદી, મૂલ્યવાન ધાતુઓ અને રત્ન, ધાન, તિજોરી, ચોપડાં, સ્થાયી સંપત્તિ , વોલેટ અને પર્સ।
અમૃત- (રાત્રે 08:45 થી 10:15 સુધી)
ખાદ્ય, મિષ્ટાન્ન, ઔષધી, માઈક્રોવેવ, ફ્રિજ।


ખરીદી અને પૂજા માટે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત-
સાંજે- 04:30 થી 7:30 વાગ્યા સુધી
સાંજે- 06:23 થી 08 :21 વાગ્યા સુધી (વૃષભ લગ્ન)
રાત્રે- 09:00 થી 10: 30 વાગ્યા સુધી (અમૃત કાળ)