text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Saturday, December 15, 2012

શ્રધાંજલિ સરદાર વલ્લભભાઈ પટેલ


મતદાન જાગૃતિ અભિયાન

શાહપુર પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું . શાળાના બાળકોએ ગામમાં પોસ્ટર સાથે રેલી યોજી લોકોને મતદાન એ આપણી નૈતિક ફરજ છે તે સમજાવ્યું, અને લોકોને ખાસ મતદાન કરવા જણાવ્યું .