Tuesday, January 17, 2017

ગુણોત્સવ-7



           તા. ૧૬-૦૧-૨૦૧૭ ના રોજ ગુણોત્સવ - ૭ અન્વયે ગુજરાત વિધાનસભાના માન. ઉપાધ્યક્ષ શ્રી શંભુજી ઠાકોર તથા ડે. કલેકટર શ્રીમતી  કવિતા શેઠ દ્વારા શાળાનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું. બંને મહાનુભાવો દ્વારા ખુબજ સારો અભિપ્રાય મળ્યો. શાળાના NMMS ની પરીક્ષામાં રાજ્યના મેરીટ માં આવેલ ૨ બાળકો વાળંદ પ્રતિક અનિલભાઈ અને વાઘેલા કિસ્મત શૈલેષભાઈ ને મહાનુભાવો ના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું. 







Do you like this post? Please link back to this article by copying one of the codes below.

URL Of Post:


HTML Link Code:

BB (forum) link code:

No comments:

Post a Comment